ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સુખનામનો પ્રદેશ' નવલકથાના રચિયતા કોણ છે ? લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક હરિન્દ્ર દવે લાલજી બ્રહ્મભટ્ટ સ્નેહી પરમાર કરસનદાસ માણેક હરિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વિનોબા ભાવેની કૃતિ છે ? શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ગીતાસાર કુરાન કથા શિક્ષણવિચાર આદ્યાત્મિક વિજ્ઞાન ગીતાસાર કુરાન કથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ પંડિત યુગ - કાન્ત, કલાપી સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 a-1, b-2, c-3, d-4 d-1, a-2, b-3, c-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ 'સંસ્કૃતિ' સામયિકના તંત્રી હતા ? ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી સુરેશ જોશી ગૌરીશંકર જોશી ઉમાશંકર જોશી વિનોદ જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ? રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ રામરાજિયો શલોકા એકાદશસ્કંધ દ્વાદશમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP