ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ભક્તિયુગના સાહિત્યકાર છે ? પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ બાપુ ગાયકવાડ પંડિત સુખલાલજી શ્રીરંગ અવધૂત દાસી જીવણ બાપુ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? હનુમાન જયંતી મહાશિવરાત્રી રામ નવમી જન્માષ્ટમી હનુમાન જયંતી મહાશિવરાત્રી રામ નવમી જન્માષ્ટમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અતિજ્ઞાન' ખંડકાવ્ય જેમાં મહાભારતના એક પ્રસંગનું વર્ણન કરવામાં આવેલ છે. આ ખંડકાવ્યની રચના કોણે કરી છે ? દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે દયારામ ભટ્ટ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ’ - ગીત ઝવેરચંદ મેઘાણીએ અદાલતમાં કયા ન્યાયાધીશ સમક્ષ ગાયુ હતું ? ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ન્યાયાધીશ ઈશાણી ન્યાયાધીશ બ્રુમફિલ્ડ ન્યાયાધીશ વિલ્ફ્રેડ ન્યાયાધીશ થોમસકુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ભાનુશંકર વ્યાસ પ્રજારામ રાવલ હરિશ્ચંદ્ર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP