ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો.

ચિંતાગ્રસ્ત
કાવ્યવિચાર
વિચારમાધુરી
ગ્રંથાવલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ?

ભોગીલાલ ગાંધી - ચાંદામામા
કેશવલાલ ધ્રુવ - વનમાળી
મધુસૂદન પારેખ - પ્રિયદર્શી
લાભશંકર ઠાકર - લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

નંદબત્રીસી
રોહીદાસ ચરિત્ર
વાર્તા ચંદ્રાવલી
રેખાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવિન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત “એકલા ચોલો રે’’ ગીતનો ગુજરાતી અનુવાદ ‘એકલો જાને રે' કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

મહાદેવભાઈ દેસાઈ
મકરંદ દવે
ઉમાશંકર જોષી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

તને ઓળખું છું, મા
વળાવી બા આવી
જ્યોતિધામ
પરકમ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP