ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. હીરાપુર બાવળા માંડવી ધંધુકા હીરાપુર બાવળા માંડવી ધંધુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? પ્રશસ્તિકાવ્ય આત્મકથા સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા સ્મરણ ગ્રંથ વ્યાકરણગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ શૃંગારરસ રૌદ્ર રસ વીરરસ કરુણ રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પંચીકરણ' કૃતિ કયા સાહિત્યકારની છે ? અખો શામળ પ્રેમાનંદ ભાલણા અખો શામળ પ્રેમાનંદ ભાલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર નવલરામ ત્રિવેદી ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP