ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સત્યના પ્રયોગો' પુસ્તકનો સાહિત્યપ્રકાર જણાવો. નવલિકા નવલકથા આત્મકથા નિબંધ નવલિકા નવલકથા આત્મકથા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશશ્ચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવાનું નક્કી કરવામાં આવેલ છે ? ભાગ્યવિધાતા વખાર કાવ્યરસ કલહાર ભાગ્યવિધાતા વખાર કાવ્યરસ કલહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ રમણીક અરાલવાળાનો જન્મ ક્યાં થયો હતો ? ખેડાલ જંત્રાલ શિયાણી ભાસરિયા ખેડાલ જંત્રાલ શિયાણી ભાસરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ? ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ચુનીલાલ મડિયા ભૂપતભાઈ વડોદરિયા ગુલાબદાસ બ્રોકર મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP