ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા એલેક્ઝેન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કારતક વદ અમાસના દિવસે ગુણભાખરી (ખેડબ્રહ્મા)માં કયો મેળો ભરાય છે ? નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો નકલંગનો મેળો ચિત્ર-વિચિત્રનો મેળો હાથિયા ઠાઠુનો મેળો ચુલનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક ‘વીસમી સદી’ કોણે શરૂ કર્યું હતું ? કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળ કનૈયાલાલ મુનશી નામદાર આગાખાન હાજી મહમ્મદ અલ્લારખિયાએ રવિશંકર રાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્થશાસ્ત્રની ગાંધી દૃષ્ટિએ સમજૂતી આપતો ગ્રંથ ‘માનવ અર્થશાસ્ત્ર’ના રચયિતા કોણ છે ? નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક વજુ કોટક નરહિર પરીખ દલસુખભાઈ માલવિયા કરસનદાસ માણેક વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ મીરાંબાઈ દયારામ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP