ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

કવિ ન્હાનાલાલ
બાલમુકુન્દ દવે
ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP