ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અહા, હું એકલો દુનિયા બિયાબામાં સુનો ભટકું" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર જયંતી દલાલ આનંદશંકર ધ્રૂવ મણિકલાલ નભુભાઈ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ કુમારપાળ દેસાઈ જોરાવરસિંહ જાદવ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા કૃષ્ણલાલ શ્રીધરાણી ગુણવંતરાય આચાર્ય મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારે 'પરિક્રમા નર્મદા મૈયાની' પુસ્તક દ્વારા ગુજરાતી-પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે ? ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ધ્રુવ ભટ્ટ મધુરાય રઘુવીર ચૌધરી અમૃતલાલ વેગડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1932માં પોતાના જેલવાસ દરમિયાન ઉમાશંકર જોષીએ ‘સાપના ભારા’ અને ‘ઉડલ ચરકલડી’ લખ્યા. તેનો પ્રકાર જણાવો. એકાંકી નવલિકા નવલકથા વાર્તા એકાંકી નવલિકા નવલકથા વાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP