ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નટવર નીરખ્યાં નેન તે....- આ વાક્યનો અલંકાર જણાવો વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા વર્ણસગાઈ શબ્દાનુપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ? ચંદ્રકાંત બક્ષી નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે રતિલાલ બોરીસાગર ચંદ્રકાંત બક્ષી નરસિંહરાવ દિવેટીયા જુગતરામ દવે રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અહેમદ નદિમ કાસમીનું મૂળ નામ જણાવો. અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી અરબાઝમિયાં દિલાવર શેખ પીરઝાદા અહેમદ શાહ મોહસીન રફિકમિયાં સૈયદ સાકિરહુસૈન સુલેમાન મન્સુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP