ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? નાકર ભાલણ પ્રેમાનંદ શામળ નાકર ભાલણ પ્રેમાનંદ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બિલ્લો ટિલ્લો ટચ’ અને ‘જામ ભણીની જાત્રા’ કોની આત્મકથા છે ? ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ઉર્વિશ કોઠારી ગુણવંત શાહ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધા છે જાણી જાણી' નવલકથાના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી પન્નાલાલ પંચોળી મનુભાઈ પંચોળી જયંત ખત્રી ક.મા.મુનશી પન્નાલાલ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? ભોજો ભગત ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ભોજો ભગત ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક ચંદ્રવદન મહેતા કનૈયાલાલ મુનશી બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય લાભુબેન મહેતા ઉમા મહેશ્વરન્ નાનાભાઈ જેબલિયા શંકર વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP