ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ભાલણ શામળ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીન્દ્ર દવેનો જન્મ ક્યાં થયો હતો ? સેડલા ખંભારા કાલોલ વાલોડ સેડલા ખંભારા કાલોલ વાલોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા કિશોર મકવાણા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિન્દસ્વરાજ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ હિન્દસ્વરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ? રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે રાજેન્દ્ર શાહ સ્વામી આનંદ નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈના આદ્ય પુરૂષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ સલ્તનત યુગ મૈત્રક યુગ શર્યાતિ યુગ ચાવડા યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP