ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ?

ચંપાબાઈ
ગૌરીબાઈ
ચંદા
હીરબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ?

બ.ક.ઠાકોર
ભાનુપ્રસાદ પંડ્યા
મનુભાઈ પંચોળી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
રણજિતરામ મહેતા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP