ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? આણંદ ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ગોંડલ વિજયનગર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સરસ્વતીચંદ્ર' નવલકથાના ભાગ કેટલા છે ? 2 1 4 3 2 1 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટેલિવિઝનમાં ગુજરાતી ભાષાની પ્રથમ નાટ્યશ્રેણી કઈ છે ? ચતુર મોટા ગુલાબસિંહ ભારતનો ટંકાર ભોળો ભાભો ચતુર મોટા ગુલાબસિંહ ભારતનો ટંકાર ભોળો ભાભો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદૈવ - શબ્દની સંધિ આપો સદા + ઈવ સદ + એવ સદા + એવ સદા + એવા સદા + ઈવ સદ + એવ સદા + એવ સદા + એવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP