ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

દુર્ગારામ મહેતા
નર્મદશંકર
નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
બળવંતરાય ક. ઠાકોર
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની
વિદ્યાબહેન નીલકંઠ
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP