ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગાંધીયુગના પ્રમુખ કવિ છે ? પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત પ્રદ્લાદ પારેખ ન્હાનાલાલ સુંદરમ્ કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ ગુજરાત યુનિવર્સિટી સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી આદિલ મન્સૂરી જલન માતરી અમૃત ઘાયલ ખલીલ ધનતેજવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? ચંદ્રવદન મેહતા જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ ચંદ્રવદન મેહતા જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP