ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શેખાદમ આબુવાલા
અમર પાલનપુરી
ગની દહીંવાલા
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
કિસનસિંહ ચાવડા
મધુસૂદન પારેખ
શાંતિલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

સારૂં નરસું સૌ સરખું હોવું
બધાની દરકાર કરવી
ભાજી અને મૂળા બરાબર હોવા
કોઈને કામ આવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP