ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ વિનોદ ભટ્ટ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા અમર પાલનપુરી ગની દહીંવાલા શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? ધીરાભગત અખાભગત રવિસાહેબ ભોજાભગત ધીરાભગત અખાભગત રવિસાહેબ ભોજાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ચં. ચી. મહેતા કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો. સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું સારૂં નરસું સૌ સરખું હોવું બધાની દરકાર કરવી ભાજી અને મૂળા બરાબર હોવા કોઈને કામ આવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP