ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવો.

અંતરાત્મા
મૌનની મહેફિલ
અંદર દીવાદાંડી
કેલીડોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

મહાત્મા ગાંધી
મહાદેવ દેસાઈ
રવિશંકર મહારાજ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારે કાકાસાહેબ કાલેલકરની સાથે હિમાલય યાત્રા કરી હતી ?

સુરેશ જોષી
ધ્રુવશંકર આનંદ
સુરેશ ભટ્ટ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP