ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

ઉમાશંકર જોષી - શ્રવણ
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બાલાભાઈ દેસાઈ- સેહની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
શરદચંદ્ર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP