ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ? આપેલ તમામ વલભી તક્ષશિલા વિક્રમશીલા આપેલ તમામ વલભી તક્ષશિલા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ? સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર સાંતલપુર હારિજ લકખારામ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ? તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ તેજપાલ ભીમદેવ સજ્જનમંત્રી કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ વાઘેલા વંશ ચાવડા વંશ સોલંકી વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ત્રિમૂર્તિ મંદિર કયાં આવેલું છે ? નારગોલ બિલખા વિજાપુર અડાલજ નારગોલ બિલખા વિજાપુર અડાલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP