ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? નાગાર્જુનસૂરી અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આદિવાસીઓના કલ્યાણ માટે આદીજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના કાળમાં થઈ ? ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી ? ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ગાંધીજી રવિશંકર મહારાજ વિઠ્ઠલભાઈ કુંવરજીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP