ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાળ, ભાઈ પરમાનંદ અને સોહનસિંહ ___ ના ભાગ હતા.

આર્યસમાજ
બ્રહ્મોસમાજ
ભારત ધર્મ મહામંડળ
પ્રાર્થના સમાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ભદ્રનો કિલ્લો - અહમદશાહ
કુંભારિયાના દેરા - વિમલ મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

જયસિંહ સિદ્ધરાજ
કર્ણદેવ
ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP