ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શાન્તાચાર્ય અને સૂરાચાર્ય કયા સોલંકી રાજાના દરબારમાં હતા ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ સોલંકી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રોમના કયા ઈતિહાસકાર મુજબ રોમનું અઢળક સોનું ઢસડાઈ જાય છે. તે અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ?

સ્ટ્રેબો
ટોલેમી
ઓરોકૂલ
પ્લિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વાક્યો પૈકી કયા વાક્ય/ વાક્યો સાચા છે ?

ભાવનગરના વિકાસમાં તખ્તસિંહજીનો ફાળો છે.
મહારાજા ભગવતસિંહજીનો ગોંડલના વિકાસમાં અગત્યનો ફાળો છે.
આપેલ તમામ
જામ રણજીતસિંહના કાળમાં જામનગરનો વિકાસ થયેલો હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.

પ્રતાપભાઈ ઢેબર
ઉચ્છંગરાય ઢેબર
મધુપ્રસાદ ગાંગલીયા
વજુભાઈ ભાનુશાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP