ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. આધ્યાત્મભાવ પ્રેમભાવ સ્થિર બદલાતો આધ્યાત્મભાવ પ્રેમભાવ સ્થિર બદલાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા રાજેશ વ્યાસ મગનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ? રવિશંકર મહારાજ સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ સ્વામી આનંદ મહાત્મા ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાંદિપની’ ઉપનામ કોનું છે ? અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા અનિલ જોષી કૈલાસ બાજપેયી રમણીક અરાલવાળા કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર રાધા-કૃષ્ણ મઠ લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધે-શ્યામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP