ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. સ્થિર આધ્યાત્મભાવ પ્રેમભાવ બદલાતો સ્થિર આધ્યાત્મભાવ પ્રેમભાવ બદલાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય કલાકાર જશવંત ઠાકોરનો જન્મ ક્યા થયો હતો ? સુરત ખેડા ભરૂચ અમદાવાદ સુરત ખેડા ભરૂચ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' 'બ. ક. ઠાકોર' 'કાન્ત' નરસિંહરાવ દિવેટીયા 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલિકા નવલકથા ઊર્મિકાવ્ય આત્મકથા નવલિકા નવલકથા ઊર્મિકાવ્ય આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ પાત્ર કઈ કૃતિમાં આવે છે તે જણાવો. 'જક્કલા' જક્ષણી વૃક્ષ સ્ત્રી કેળવણી પૃથ્વીવલ્લભ જક્ષણી વૃક્ષ સ્ત્રી કેળવણી પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP