ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

તપાસીએ - ઊર્મિકાવ્ય
જૂનું પિયર - ગરબી
અતિજ્ઞાન - આખ્યાન
પ્રશ્ન - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ?

ધનપાલ - ભવિસતકાહા
કલ્હણ - કથાસરિતસાગર
રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ
ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

મણિલાલ દ્વિવેદી
રમણીક અરાલવાળા
બાલશંકર કંથારિયા
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP