ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જયકુમારી વિજય’ નાટક કોનું છે ? જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે જહાંગીર દેસાઈ બહેરામજી મલબારી કરસનદાસ મૂળજી રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે કાવ્યના રચિયતા કોણ છે ? અનિલ જોષી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ અનિલ જોષી રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ પડઘાની પેલે પાર ગગનધરા પર તડકા નીચે ભીની હવા, ભીના શ્વાસ ધૂળમાંની પગલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેનનું નામ જણાવો. રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા ભાગ્યેશ જ્હા રાજેન્દ્ર શાહ રઘુવીર ચૌધરી વિષ્ણુ પંડ્યા ભાગ્યેશ જ્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ભાંગ્યાના ભેરુ વળામણાં કદલીવન અતીતવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે) મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP