ભારતની ભૂગોળ (Geography of India)
કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ?

નલ્લામલા ટેકરીઓ
કોંડાવિડુ ટેકરીઓ
પાલકોંડા ટેકરીઓ
શિવરોય ટેકરીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ?

મહારાજા પેલેસ - મૈસુર
મિહરાનગઢ ફોર્ટ - જોધપુર
સિટી પેલેસ - લખનઉ
દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં 60 વર્ષથી વધુ વય જૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો.

8.1 અને 8.8
8.5 અને 9.2
8.2 અને 9.0
8.6 અને 7.9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ?

ખરીફ પાક
જાયદ જમીન
ખરીફ પાક અને રવિ પાક
રવિ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP