ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ? આપેલ પૈકી એક પણ નહીં નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) આપેલ પૈકી એક પણ નહીં નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO) રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "યોગક્ષેમ વહામ્યહમ્" કયા વિભાગનું સૂત્ર છે તે જણાવો. ભારતીય જીવન વીમા નિગમ સ્ટેટ બેંક પ્રસાર ભારતી રિઝર્વ બેંક ભારતીય જીવન વીમા નિગમ સ્ટેટ બેંક પ્રસાર ભારતી રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 2300,2000 2000,1800 2400, 2100 2000,1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. આપેલ પૈકી એક પણ નહીં રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બારમી પંચવર્ષીય યોજનામાં ગરીબીમાં કેટલા ટકા ઘટાડાનો અંદાજ રાખવામાં આવ્યો છે ? 10% 12% 8% 6% 10% 12% 8% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP