Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં ગરીબીરેખા અંદાજવા માટે સમયાંતરે નિદર્શ સર્વેક્ષણ કોણ હાથ ધરે છે ?

નિદર્શ સર્વેક્ષણ સંસ્થાન
રાષ્ટ્રીય સર્વેક્ષણ સંસ્થાન (NSO)
રાષ્ટ્રીય નિદર્શ સર્વેક્ષણ કાર્યાલય (NSSO)
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

રૂ. 20,00 કરોડ
1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
રૂ. 1,600 કરોડ
એકપણ સાચું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટીટીવનેસ પ્રોગ્રામ કોને સંબંધિત છે ?

લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો
મોટા ઉદ્યોગો
મધ્યમ કક્ષાના ઉદ્યોગ
લઘુ ઉદ્યોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે પૈકી કઈ સમિતિ ગ્રામીણ ગરીબી રેખાનું નિર્ધારણ કરવા રચાઈ ન હતી ?

વાય. કે. અલઘ સમિતિ
એન.સી. સકસેના સમિતી
લાકડાવાલા સમિતિ
એસ.આર. હાશીમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP