ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

ગાંધી યુગ
સુધારક યુગ
મધ્ય યુગ
પંડિત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
રમણલાલ વ. દેસાઈ
નંદશંકર તુળજાશંકર મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આવતીકાલની શોધમાં' કાવ્યસંગ્રહ કયા કવિનો છે ?

કરસનદાસ માણેક
ગુણવંતરાય આચાર્ય
પ્રફુલ્લ રાવલ
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP