ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વરિષ્ઠ નાગરિકો માટે
નાના ધંધાર્થીઓ માટે
વેરા ભરનાર સ્ત્રીઓ માટે
નોકરિયાત વર્ગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

1,407 રૂ.
831 રૂ.
1,078 રૂ.
972 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP