ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1967 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સતગુરનૂરની ગાદી ક્યા આવેલી છે ? નવસારી પિરાણા પાટણ ખંભાત નવસારી પિરાણા પાટણ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? નારાયણ હેમચંદ્ર મુળુ માણેક ગરબડદાસ મુખી સુરજમલ નારાયણ હેમચંદ્ર મુળુ માણેક ગરબડદાસ મુખી સુરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સાતવાહન રાજાઓએ નીચે દર્શાવેલ ધાતુઓ પૈકી કઈ ધાતુના સિક્કાઓ બનાવેલ ન હતા ? સીસું ચાંદી તાંબુ સોનું સીસું ચાંદી તાંબુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈસામી અમીર ખુશરો ઈબ્ન-બતુતા બરાની ઈસામી અમીર ખુશરો ઈબ્ન-બતુતા બરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP