મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? સત્યની સંવેદના સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન નવજીવન અને સત્ય સત્યની સંવેદના સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન નવજીવન અને સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ બાઈબલનો નવો અર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. ચંપારણ આસનસોલ પીલીભીત મદુરાઈ ચંપારણ આસનસોલ પીલીભીત મદુરાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકાસાહેબ કાલેલકર ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હરિજનકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ મહાત્માકુંજ હૃદયકુંજ સત્યાગ્રહકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP