મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર અંબભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ ગુજરાતની કઈ લડાઈને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું ? અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ વિનોબા ભાવે ગોપાળકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? વિશ્વામિત્ર દુર્વાસા ભૃગુ દધીચી વિશ્વામિત્ર દુર્વાસા ભૃગુ દધીચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ સર ચીનુભાઈ બેરોનેટ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. હરિજનકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP