મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અભ્યાસ અર્થે વિલાયત ગયેલા ગાંધીજી ક્યારે બારિસ્ટર (બેરીસ્ટર) કહેવાયા ? 1891 1895 1893 1892 1891 1895 1893 1892 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? અહિંસા આંદોલન દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ અહિંસા આંદોલન દાંડી યાત્રા બારડોલી સત્યાગ્રહ હિન્દ છોડો ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિંદ સ્વરાજ અનાસકિત યોગ આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન આફ્રીકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન સ્વસ્થ-આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP