ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1970 1965 1962 1972 1970 1965 1962 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ? કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો કર્ણદેવ જયસિંહ સિદ્ધરાજ ઉદયાદિત્ય ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘કુમાર’માં રવિશંકર રાવળને કોનો સાથ મળ્યો હતો ? બચુભાઈ રાવત મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર બચુભાઈ રાવત મગનલાલ ત્રિવેદી અમીત અંબાલાલ ખોડીદાસ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અર્જુનબારી દરવાજો, પીઠોરી દરવાજો કયાં સ્થિત છે ? સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર સિદ્ધપુર અમદાવાદ પાવાગઢ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઇન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP