ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

અસહકાર આંદોલન
દાંડીકૂચ ચળવળ
હિંદ છોડો આંદોલન
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ?

બલબન યુગ
સોલંકી યુગ
ખીલજી યુગ
સલ્તનત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ?

મલ્લીનાથ, પાર્શ્વનાથ
ઋષભદેવ, ધર્મનાથ
અજીતનાથ, સુપાર્શ્વનાથ
મહાવીર સ્વામી, નેમીનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
કુમારપાળ
વિસલદેવ વાઘેલા
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP