ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષમાં ગુજરાતની રાજધાની અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી ? 1962 1965 1970 1972 1962 1965 1970 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ? અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ અસહકાર આંદોલન દાંડીકૂચ ચળવળ હિંદ છોડો આંદોલન ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નસીરુદ્દીન અહેમદશાહએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? બલબન યુગ સોલંકી યુગ ખીલજી યુગ સલ્તનત યુગ બલબન યુગ સોલંકી યુગ ખીલજી યુગ સલ્તનત યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાવીના મંદિરો સાસુ અને વહુના મંદિરો તરીકે જાણીતાં છે, આ મંદિરો કયા તીર્થંકરને સમર્પિત છે ? મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ મલ્લીનાથ, પાર્શ્વનાથ ઋષભદેવ, ધર્મનાથ અજીતનાથ, સુપાર્શ્વનાથ મહાવીર સ્વામી, નેમીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું વતન કયું હતું ? ભૂજ ગાંધીધામ માંડવી, કચ્છ ભચાઉ ભૂજ ગાંધીધામ માંડવી, કચ્છ ભચાઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP