મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના પરમ મિત્ર બેરીસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું છે ? વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ વેડછી આશ્રમ કીર્તિ મંદિર ગાંધી આશ્રમ કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1917 1915 1919 1922 1917 1915 1919 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1914 1911 1913 1912 1914 1911 1913 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP