મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1932 1927 1937 1941 1932 1927 1937 1941 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1917 1915 1922 1919 1917 1915 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા હરિજન સેવા મધુ રાય ઈન્ડિયન ઓપીનિયન યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ યુદ્ધ અને શાંતિ ભક્ત પ્રહલાદ હરિશ્ચંદ્ર - તારામતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? ઉત્તર પ્રદેશ ઓરિસ્સા બિહાર પંજાબ ઉત્તર પ્રદેશ ઓરિસ્સા બિહાર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP