મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1922 1915 1917 1919 1922 1915 1917 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ? ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ડાહ્યાભાઈ મહેતા બેરીસ્ટર જીવણલાલ દેસાઈ સર ચીનુભાઈ બેરોનેટ શેઠ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ભાગલપુર દરભંગા ઔરંગાબાદ ચંપારણ ભાગલપુર દરભંગા ઔરંગાબાદ ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ ઉત્તમ માર્ગ વૈકુંઠ તારા હૃદયમાં છે બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ ઉત્તમ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી વિનોબા ભાવે રાજીવ ગાંધી જવાહરલાલ નહેરૂ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP