Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ?

મીઠાનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
ભૂદાન સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી ?

ડાહ્યાભાઈ મહેતા
બેરીસ્ટર જીવણલાલ દેસાઈ
સર ચીનુભાઈ બેરોનેટ
શેઠ અંબાલાલ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

વૈકુંઠ તારા હૃદયમાં છે
બાઈબલનો નવો અર્થ
અનટુ ધીસ લાસ્ટ
ઉત્તમ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ?

વિનોબા ભાવે
રાજીવ ગાંધી
જવાહરલાલ નહેરૂ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP