મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1915 1917 1922 1919 1915 1917 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ? સ્વામી આનંદ કસ્તુરભાઈ કૃપલાની મહાદેવભાઈ સ્વામી આનંદ કસ્તુરભાઈ કૃપલાની મહાદેવભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ? સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ સુમતિ મોરારજીએ મોરારજી ગોકુળદાસે ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે પ્રાણલાલ દેવકરણ નાનજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ વૈકુંઠ તારા હૃદયમાં છે ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ અનટુ ધીસ લાસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર વિનોબા ભાવે રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં આદરેલ સત્યાગ્રહની લડતનો અંત કયારે આવ્યો ? 1912 1911 1913 1914 1912 1911 1913 1914 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP