મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) મહાત્મા ગાંધીજીએ કઈ શિક્ષણ સંસ્થા સ્થાપી ? ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ લોકભારતી વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? ગિરમીટિયાનો પ્રશ્ન જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ મતાધિકાર ગિરમીટિયાનો પ્રશ્ન જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ પોતાના વિચારોના પ્રચાર માટે શરૂ કરેલ પત્રિકા ‘નવજીવન’ અગાઉ કયા નામથી પ્રચલિત હતી ? નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના નવજીવન અને સત્ય સત્ય એજ નવજીવન સત્ય મારું જીવન સત્યની સંવેદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) "પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP