મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યો, જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યું'- મહાત્મા ગાંધી માટે ઉચ્ચારાયેલા આ ઉદગારો કોના છે ?
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?