સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે ?

નળસરોવર
થોળ સરોવર
નારાયણસરોવર
સરદાર સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ઝાડની છાલનું વસ્ત્ર
ઝીણું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP