સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતના ગીરમાં જંગલના સીદી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ___ કહેવાય છે.

માંડવી
ટિપ્પણી
ધમાલ
પઢાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"ઉષ્માભર્યુ સ્વાગત કરવું" ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં

ગૂડા ભાંગી નાખવા
આંખો ઠરવી
કંઠે ભુજાઓ રોપવી
તલવાર તાણવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

આઈના મહેલ-ભુજ
મહારાણા મિલ-પોરબંદર
વેણીભાઈ મીલ-ભાવનગર
પરશુરામ પોટરીઝ-વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

સરોજિની નાયડુ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP