જાહેર વહીવટ (Public Administration)
‘તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

પીટર ડ્રકરે
પ્રો. ઉર્વિક
આગીરિર્સ
ફેડરિક ટેલરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

દરેક વ્યકિત માટે એક બોસ
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત
કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.
દરેક વ્યકિત માટે એક આદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ?

સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે.
રાજાના સુખમાં પ્રજાનું સુખ છે.
રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ.
પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

કોર્પોરેટ સંચાલન
રાજ્યની વધુ ભૂમિકા
સેવાઓના બાહ્ય કરાર
જાહેર ક્ષેત્રમાં વિનિવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?

ન્યુમેન અને સમર
લ્યુથર ગ્યુલીક
ડૉ. જયોર્જ આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP