ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય જોગવાઇઓના પાલન ન થવા બદલ કોઇ રાજ્યમાં કયા અનુચ્છેદ નીચે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે ? 356 498 377 418-A 356 498 377 418-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? 70 વર્ષ 80 વર્ષ કોઇ વય મર્યાદા નથી 75 વર્ષ 70 વર્ષ 80 વર્ષ કોઇ વય મર્યાદા નથી 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ? મૂળભૂત હકો મૂળભૂત ફરજો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો મૂળભૂત ફરજો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ? વડાપ્રધાન કારોબારી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન કારોબારી રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP