ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ?

ડી.પી.ખૈતાન
કનૈયાલાલ મુનશી
સૈયદ મોહમ્મદ અબ્દુલા
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ?

નાયબ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી
રાજ્યપાલ
વિધાનસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદની બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલ વટહુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે ?

3 અઠવાડિયાના અંતે
6 મહિનાના અંતે
3 મહિનાના અંતે
6 અઠવાડિયાના અંતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP