ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યકિત દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ પાંચમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ નવમી અનુસૂચિ સાતમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ન્યાયમૂર્તિ ફાતમા બીબી ન્યાયમૂર્તિ એસ. એસ. કાંગ ન્યાયમૂર્તિ વૈકલ્યા ન્યાયમૂર્તિ રંગાથ મિશ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 49 51 50 48 49 51 50 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 અનુચ્છેદ 211 અનુચ્છેદ 111 અનુચ્છેદ 200 અનુચ્છેદ 222 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP