ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો.

મહીપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુરસિંહજી ગોહિલ
b) ન્હાનાલાલ દલપતરામ
c) કનૈયાલાલ મુનશી
d) ઉમાશંકર જોષી
1. તપસ્વિની
2. મહાપ્રસ્થાન
3. કાશ્મીરનો પ્રવાસ
4. મહેરામણનાં મોતી

a-4, b-2, c-3, d-1
a-1, b-4, c-2, d-3
a-3, b-4, c-1, d-2
a-2, b-3, c-4, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP