ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નાણાકીય ખરડાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 112 109 111 110 112 109 111 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ? અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 અનુચ્છેદ - 268 અનુચ્છેદ - 162 અનુચ્છેદ - 368 અનુચ્છેદ - 262 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે ? 44 મો સુધારો 42 મો સુધારો 45 મો સુધારો 43 મો સુધારો 44 મો સુધારો 42 મો સુધારો 45 મો સુધારો 43 મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ? ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ક્રિપલાણી સમિતિ સતિષચંદ્ર સમિતિ સંથાનમ સમિતિ પ્રથમ વહીવટી સુધારા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ મફત અને ફરજિયાત શિક્ષણ સંબંધિત છે ? 45 47 48 46 45 47 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP