ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજયસભાના સભ્ય સંસદીય સચિવ ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર રાજયસભાના સભ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1948 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે સરકારી પદ ધરાવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ વિધેયક રાજયસભામાં રજૂ કરી શકાતું નથી. નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક નીતિવિષયક વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક પક્ષાતર વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં માત્ર લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ? આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપાત્તકાલીન જોગવાઈઓમાં મૂળભૂત અધિકારોમાં આમુખમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP