ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ)ની જોડીઓમાંથી કઈ જોડી ખોટી છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ-કલાપી
બાલાભાઈ દેસાઈ- સેહની
ઉમાશંકર જોષી - શ્રવણ
બકુલ ત્રિપાઠી – ઠોઠ નિશાળિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટકે શેર ભાજી, ટકે શેર ખાજા - આ કહેવતનો અર્થ આપો.

સારૂં નરસું સૌ સરખું હોવું
કોઈને કામ આવવું
ભાજી અને મૂળા બરાબર હોવા
બધાની દરકાર કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

પન્નાલાલ પટેલ
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP