બાયોલોજી (Biology)
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?

ઊર્જાના રૂપાંતરણો
ઉર્જા
ખોરાક
મુક્ત ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ આલેખીય વલય ઉત્સેચકીય સક્રિયતા સાથે ત્રણ શરતોમાં સંબંધિત છે. (pH તાપમાન અને પ્રક્રિયક સંકેન્દ્રણ) તો આપેલ x-અક્ષ અને y-અક્ષ શું પ્રદર્શિત કરે છે ?

x-તાપમાન, y-ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા, y-pH
x-પ્રક્રિયાનું સંકેન્દ્રણ -ઉત્સેચકીય સક્રિયતા
x-ઉત્સેચકીય સક્રિયતા, y-તાપમાન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જે ઉત્સેચકોની આણ્વીય રચના થોડી જુદી પરંતુ કાર્યસમાન હોય તેવા ઉત્સેચકને શું કહેવાય ?

આઈસોએન્ઝાઈમ
હેલોએન્ઝાઈમ
એપોએન્ઝાઈમ
કોએન્ઝાઈમ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી :

આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.
વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે.
વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે.
તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે,

પાણીની વધુ સ્નિગ્ધતા
પાણીની ઊંચી સંલગ્નતા
પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા
પાણીની વધુ ઘનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એમાયલોઝ એટલે,

સેલ્યુલોઝનું બીજુંનામ
ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા
ગ્લુકોઝની બનેલી શાખિત શૃંખલા
ગ્લુકોઝનું બીજું નામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP