ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ક્યારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? આપેલ તમામ માંથી એક પણ નહીં લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ તમામ માંથી એક પણ નહીં લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ? ભારતીય પ્રધાનમંત્રી સુરક્ષામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સેનાધ્યક્ષ ભારતીય પ્રધાનમંત્રી સુરક્ષામંત્રી ભારતના રાષ્ટ્રપતિ સેનાધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? વડાપ્રધાન નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 કેટલા અધ્યાયો અને ધારાઓમાં વહેંચાયેલો છે ? 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા 8 અધ્યાય, 43 ધારા 8 અધ્યાય, 42 ધારા 8 અધ્યાય, 43 ધારા 6 અધ્યાય, 40 ધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા તેમજ લોકસભામાં સભાની બેઠક મોકૂફીની દરખાસ્ત લાવવાનો અધિકાર કોને છે ? અધ્યક્ષને ઉપાધ્યક્ષને પ્રધાનમંત્રીને ગૃહને અધ્યક્ષને ઉપાધ્યક્ષને પ્રધાનમંત્રીને ગૃહને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP