ભારતનું બંધારણ (Constitution Of India)
નિયમિત બજેટ મંજુર ન કરતાં, બંધારણની કલમ 206 મુજબ 'વોટ ઓન એકાઉન્ટ' મંજુર કરવામાં આવે તો નીચેના પૈકી શું કરી શકાય ? (1) નવા કરવેરા નકકી કરી શકાય. (2) નવા કરવેરા નકકી ન કરી શકાય. (3) નવી બાબતો અંગેનો ખર્ચ મંજૂર કરી શકાય. (4) સ્થાયી ખર્ચ મંજુર કરી શકાય.
ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદના ગૃહો દ્વારા નાણાકીય કટોકટીની ઉદઘોષણાને માન્ય રાખવામાં આવેલ હોય, તે સિવાય ___ ની મુદત પૂરી થયે તે અમલમાં રહેશે નહીં.