ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની સૌપ્રથમ વિધાનસભાના અધ્યક્ષશ્રી નું નામ જણાવો. રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા રાઘવજી લેઉઆ કલ્યાણજી મહેતા મનુભાઈ પારખીવાળા કુંદનલાલ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 12 13 11 10 12 13 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? મનુભાઈ પરમાર કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 18(1) અને 19(1) 28(1) અને 29(1) 14(4) અને 16(4) 20(1) અને 22(1) 18(1) અને 19(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ કઠોરોપનિષદ મુંડકોપનિષદ ઋગ્વેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP