ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંદેશા વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન પ્રભારી મંત્રી રાજ્યપાલ મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 16 10 18 20 16 10 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે ? અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) અનુચ્છેદ 19(2) (ક) અનુચ્છેદ 19(1) (ક) અનુચ્છેદ 20(1) (ક) અનુચ્છેદ 20(2) (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના "આમુખ"ને ભારતની "રાજકીય જન્મકુંડળી" તરીકે ઓળખાવનાર કોણ હતા ? ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ડો. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નહેરુ કનૈયાલાલ મુનશી દાદાભાઈ નવરોજી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નોંધ : બંધારણ સભાના સભ્ય અને ઘડ્તારી સમિતિ-ડ્રાફટીંગ કમિટિના સભ્ય ક.મા.મુનશીએ તેને રાજકીય જન્મકુંડળી કહી,અનેર્સટ બેકરે બંધારણ ની ચાવી કહ્યું તો ઠાકુરદાસ ભાર્ગવે તેને બંધારણ નો આત્મા કહ્યું.
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રીને લોકસભાના અધ્યક્ષને રાજ્યસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP