ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ?

પ્રધાનમંત્રી
ચેરમેન
લોકસભા અધ્યક્ષ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે ?

આર્ટિકલ – 76
આર્ટિકલ – 74
આર્ટિકલ – 72
આર્ટિકલ – 70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ચંદ્રકાન્ત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ?

લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી
ભારતનું નિર્વાચન આયોગ (ECI)
ભારતીય રિઝર્વ બેંક
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કાયદાની નજરે બધા નાગરિકો સમાન એમ બંધારણનો ક્યો અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ-15
અનુચ્છેદ-19
અનુચ્છેદ-14
અનુચ્છેદ-32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP